$27\,^oC$ અને $327\,^oC$ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) નો વર્ણપટ આકૃતિમાં દર્શાવેલ છે. ધારો કે $A_1$ અને $A_2$ એ બે વક્રો નીચેના ક્ષેત્રફળો છે. તો $\frac{A_2}{A_1}$ નું મૂલ્ય શોધો.

  • A
    $1 : 16$
  • B
    $4 : 1$
  • C
    $2 : 1$
  • D
    $16 : 1$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ $\ln E$ અને $\ln T$ વચ્ચેનો સંબંધ યોગ્ય રીતે દર્શાવે છે, જ્યાં $E$ એ પદાર્થના એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં ઉત્સર્જિત થતા વિકિરણનું પ્રમાણ છે અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે?

સૂર્યને $T \ K$ તાપમાને $R$ ત્રિજ્યા ધરાવતો ગોળાકાર પદાર્થ માનતા,સૂર્યથી $r$ અંતરે પૃથ્વી પર આપાત થતો કુલ વિકિરણ પાવર શોધો. જ્યાં $r_0$ એ પૃથ્વીની ત્રિજ્યા છે અને $\sigma$ એ સ્ટેફનનો અચળાંક છે.

$227^{\circ}C$ તાપમાને રહેલો એક કાળો પદાર્થ $20 \, cal \, m^{-2} \, s^{-1}$ ના દરે ઉષ્માનું ઉત્સર્જન કરે છે. જ્યારે તેનું તાપમાન વધારીને $727^{\circ}C$ કરવામાં આવે,ત્યારે ઉષ્મા ઉત્સર્જનનો દર $x \, cal \, m^{-2} \, s^{-1}$ થાય છે. $x$ શોધો.

જો એક કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન $7^oC$ થી વધીને $287^oC$ થાય,તો ઉર્જા ઉત્સર્જનનો દર કેટલા ગણો વધશે?

$200 \; cm^2$ સપાટીનું ક્ષેત્રફળ અને $527^{\circ}C$ તાપમાન ધરાવતો એક ધાતુનો ગોળો $27^{\circ}C$ તાપમાન ધરાવતા પાત્રમાં રાખેલ છે. જો ધાતુની ઉત્સર્જકતા $0.4$ હોય,તો ગોળામાંથી ઉષ્મા ગુમાવવાનો દર આશરે .......... $J/s$ છે. $(\sigma = 5.67 \times 10^{-8} \; J/(m^2 \cdot s \cdot K^4))$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo